ઉછળતાં - કૂદતાં નવ નિર્માણ પામતા આપણા રાષ્ટ્રના ભાવિ નાગરિકો પ્રાણવાન બનાવતી શાળા સાચા
અર્થમાં મંદિર જ છે, અને તીર્થધામ છે. મંદિરમાં મૂર્તિ મૂકી, તેમાં પ્રાણ પ્રતિષ્ઠાની કર્મકાંડી પ્રક્રિયા દ્વારા, ભાવનામય રીતે, વંદનીય તીર્થનું સર્જન કરવામાં આવે છે. માથું ટેકવવાનું ધામ સર્જાય છે. એ જ રીતે બાળકોને જ્ઞાનગંગામાં ઝબકોળીને સજ્જ કરતી શાળા સરસ્વતીનું મંદિર - તીર્થધામ છે.!!
સાલાવાડા પ્રાથમિક શાળા - અમારી તીર્થભૂમિ
विध्यानाम नरस्य रुपमधिकम प्रच्छन्न गुप्तं धनम।
विध्या भोगकरी यशः सुखकरी, विध्या गुरुणां गुरु॥
विध्या बंधुजना विदेशगमने विध्या परं दैवतम।
विध्या राजसु पूजिता न तु धनम विध्याविहीनः पशुं॥
- ભર્તુહરિ
Nice Ajaybhai... a good creation for your development.. so best of luck
ReplyDelete