Tuesday 20 September 2016

"શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા ત્યાં વહે"


              

ઉછળતાં - કૂદતાં નવ નિર્માણ પામતા આપણા રાષ્ટ્રના ભાવિ નાગરિકો પ્રાણવાન બનાવતી શાળા સાચા 
અર્થમાં મંદિર જ છે, અને તીર્થધામ છે. મંદિરમાં મૂર્તિ મૂકી, તેમાં પ્રાણ પ્રતિષ્ઠાની કર્મકાંડી પ્રક્રિયા દ્વારા, ભાવનામય રીતે, વંદનીય તીર્થનું  સર્જન કરવામાં આવે છે. માથું ટેકવવાનું ધામ સર્જાય છે. એ જ રીતે બાળકોને જ્ઞાનગંગામાં ઝબકોળીને સજ્જ કરતી શાળા સરસ્વતીનું મંદિર - તીર્થધામ છે.!!

સાલાવાડા પ્રાથમિક શાળા - અમારી તીર્થભૂમિ 

विध्यानाम नरस्य रुपमधिकम प्रच्छन्न गुप्तं धनम। 
विध्या भोगकरी यशः सुखकरी, विध्या गुरुणां गुरु॥ 
विध्या बंधुजना विदेशगमने विध्या परं दैवतम। 
विध्या राजसु पूजिता न तु धनम विध्याविहीनः पशुं॥ 
                                                                                
                                                                                                     - ભર્તુહરિ  


My Test

1 comment:

  1. Nice Ajaybhai... a good creation for your development.. so best of luck

    ReplyDelete