"બાળક એક આત્મા છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, તેની પોતાની પ્રકૃતિ છે, ક્ષમતા છે, તે પોતાના મૂળ સ્વરૂપને ઓળખી શકે, પરિપકવતા પ્રાપ્ત કરી શકે, પ્રાણમય શક્તિની પૂર્ણતાને અજિત કરી શકે, બાળકની ચેતના ભાવાત્મક, બૌધિક તથા આધ્યાત્મિક શિખરોની વિશાળતા, ગહનતા અને ઊંચાઈ સ્પર્શી શકે તે માટે આપણે બાળકને સહાય કરાવી જોઈએ."
- શ્રી અરવિંદ
No comments:
Post a Comment